આપણે હમેશા આપણા સ્વાસ્થ્યને શરીર સાથે સરખાવીએ છીએ. શરીર રોગમુક્ત એટલે તંદુરસ્તી અને તેમાં પણ મેદ્સ્વીતાનો સમાવેશ દુર્વ્યયી છે. પરંતુ આ માન્યતામાંથી બહાર આવવું તેટલું જ જરૂરી છે… કહેવાય છે ને “પહેલું સુખ તે જાતે નર્યા”.. માત્ર શારીરિક સ્વાસ્થ્ય નહિ પણ માનસિક સ્વાસ્થ્યની પૂર્ણતા પણ જરૂરી છે..
શારીરિક રોગો થવાનું મૂળ પણ માનસિક અસ્વસ્થતા માંથી જન્મે છે.. આપણે હમેશા શારીરિક રોગોના કારણોમાં અનુક્રમે ખોરાક, બેઠાડું જીવન, રહેણી કહેણી આ બધાને આધારભૂત ગણાવીએ છીએ પરંતુ માનસિક રીતે અસ્વસ્થ એટલે કે ઉચાટ મન, ચિંતા, ક્રોધ, ભય, દુઃખ આ બધા પર્બલોને કરને પણ શારીરિક સ્વાસ્થ્ય ખોરવાય છે. શારીરિક રોગોનું ત્રણ અને કારણ અમુક ટેસ્ટ કરાવવાથી કદાચ જણાય પણ આવે, પરંતુ માનસિક અસ્વસ્થતા કે તેના લીધે થતા શારીરિક રોગ નું કારણ કોઈ ટેસ્ટ થી પારખી શકાતું નથી..
હવે વાત કરીએ માનસિક સ્વાસ્થ્ય વિશે… માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે યોગ, ધ્યાન, કસરત, સંગીત સાંભળવું કે પછી મનગમતી કોઈ પ્રવૃત્તિ વગેરે માં રસ કેળવવો આ બધા સ્ત્રોત કહી શકાય.. જેમ શરીરને નિરોગી રાખવા માટે મળશુદ્ધિ, સ્નાન વગેરે જરૂરી છે.. તેમ મનને શુદ્ધ એટલે કે નિરોગી રાખવા માટે મનગમતી પ્રવૃતિઓમાં રસ કેળવવો જરૂરી છે.. મનગમતી પ્રવૃતિઓમાં ગાર્ડનીંગ, વોકિંગ, રીડીંગ વગેરે શોખ કેળવવા જોઈએ.
માનસિક અસ્વસ્થતા એ કોઈ રોગ નથી… આપણે અહી વાત કરીએ છીએ શારીરિક રોગ થવાના મૂળ કારણ અને પૂર્ણ સ્વસ્થતાની… માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ દરેક વાત કે વ્યવહારને સાહજિક રીતે લે છે..દરેક પ્રકારે હકારાત્મક વિચારશરણી અને શાંત તેમજ આનંદિત-પ્રફુલ્લિત સ્વભાવ માનસિક સ્વસ્થતાની નિશાની છે.
માનસિક અસ્વસ્થતા થવાના ઘણા કારણો છે.. નોકરીમાં રહેતું ટેન્શન, કૌટુંબિક તણાવ, સામાજિક ઘર્ષણ…પણ આ બધું તો આજીવન રહેવાનું જ છે. આપણે જીવનના આ વ્યવહારોમાંથી નીકળી શકવાના નથી. બસ, આ માટે જ આવા પરિબળોથી થતી માનસિક અસ્વસ્થતા દુર કરવા માટે થોડો સમય સ્વયંનું અવલોકન કરવું જોઈએ અને મનગમતી પ્રવૃત્તિ માં પણ થોડો સમય પસાર કરવો જોઈએ. આપણને જીવનમાં ઘણી જાતના ડર છે… તેમાંથી બહાર આવવા આધ્યામિકતાના માર્ગ તરફ વળવું આવશ્યક છે.
આ માનસિક અને શરીરક સ્વાસ્થ્યને જાણવું અને જાળવવું જરૂરી છે.. બંને માટે આપણે સ્વયં સાથે તાલમેલ બેસાડવો અને ચિંતન કરવું જોઇએ.
શારીરિક રોગો થવાનું મૂળ પણ માનસિક અસ્વસ્થતા માંથી જન્મે છે.. આપણે હમેશા શારીરિક રોગોના કારણોમાં અનુક્રમે ખોરાક, બેઠાડું જીવન, રહેણી કહેણી આ બધાને આધારભૂત ગણાવીએ છીએ પરંતુ માનસિક રીતે અસ્વસ્થ એટલે કે ઉચાટ મન, ચિંતા, ક્રોધ, ભય, દુઃખ આ બધા પર્બલોને કરને પણ શારીરિક સ્વાસ્થ્ય ખોરવાય છે. શારીરિક રોગોનું ત્રણ અને કારણ અમુક ટેસ્ટ કરાવવાથી કદાચ જણાય પણ આવે, પરંતુ માનસિક અસ્વસ્થતા કે તેના લીધે થતા શારીરિક રોગ નું કારણ કોઈ ટેસ્ટ થી પારખી શકાતું નથી..
હવે વાત કરીએ માનસિક સ્વાસ્થ્ય વિશે… માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે યોગ, ધ્યાન, કસરત, સંગીત સાંભળવું કે પછી મનગમતી કોઈ પ્રવૃત્તિ વગેરે માં રસ કેળવવો આ બધા સ્ત્રોત કહી શકાય.. જેમ શરીરને નિરોગી રાખવા માટે મળશુદ્ધિ, સ્નાન વગેરે જરૂરી છે.. તેમ મનને શુદ્ધ એટલે કે નિરોગી રાખવા માટે મનગમતી પ્રવૃતિઓમાં રસ કેળવવો જરૂરી છે.. મનગમતી પ્રવૃતિઓમાં ગાર્ડનીંગ, વોકિંગ, રીડીંગ વગેરે શોખ કેળવવા જોઈએ.
માનસિક અસ્વસ્થતા એ કોઈ રોગ નથી… આપણે અહી વાત કરીએ છીએ શારીરિક રોગ થવાના મૂળ કારણ અને પૂર્ણ સ્વસ્થતાની… માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ દરેક વાત કે વ્યવહારને સાહજિક રીતે લે છે..દરેક પ્રકારે હકારાત્મક વિચારશરણી અને શાંત તેમજ આનંદિત-પ્રફુલ્લિત સ્વભાવ માનસિક સ્વસ્થતાની નિશાની છે.
માનસિક અસ્વસ્થતા થવાના ઘણા કારણો છે.. નોકરીમાં રહેતું ટેન્શન, કૌટુંબિક તણાવ, સામાજિક ઘર્ષણ…પણ આ બધું તો આજીવન રહેવાનું જ છે. આપણે જીવનના આ વ્યવહારોમાંથી નીકળી શકવાના નથી. બસ, આ માટે જ આવા પરિબળોથી થતી માનસિક અસ્વસ્થતા દુર કરવા માટે થોડો સમય સ્વયંનું અવલોકન કરવું જોઈએ અને મનગમતી પ્રવૃત્તિ માં પણ થોડો સમય પસાર કરવો જોઈએ. આપણને જીવનમાં ઘણી જાતના ડર છે… તેમાંથી બહાર આવવા આધ્યામિકતાના માર્ગ તરફ વળવું આવશ્યક છે.
આ માનસિક અને શરીરક સ્વાસ્થ્યને જાણવું અને જાળવવું જરૂરી છે.. બંને માટે આપણે સ્વયં સાથે તાલમેલ બેસાડવો અને ચિંતન કરવું જોઇએ.
No comments:
Post a Comment